1. વૈશ્વિકીકરણની અસર હેઠળ, રાજ્યએ ની ભૂમિકા ધારણ કરી લીધી છે.
2. ભારતમાં 'અધિકૃત ભાષા'ના દરજ્જાના સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
3. આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલ માટે ભારતીય સંસદ સમગ્ર ભારત અથવા તેના કોઈ પણ ભાગ માટે કોઈ પણ કાયદો થી બનાવી શકે છે.
4. ભારતની વિદેશનીતિમાં “ધી ગુજરાત ડૉકિટૂન" Gujarat Doctrine નો નિર્દોષ કરે છે.
5. ભારતીય વિદેશ નીતિમાં ‘ગુજરાલ સિદ્ધાંત' સૂચવે છે.